ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?

શાહબુદ્દીન રાઠોડ
માધવ રામાનુજ
નિરંજન ત્રિવેદી
દુર્ગેશ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ?

અવિનાશ વ્યાસ
પ્રભુલાલ દ્વિવેદી
વલ્લભ ભટ્ટ
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ?

મધ્ય યુગ
પંડિત યુગ
સુધારક યુગ
ગાંધી યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP