ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ?

ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
ઉશનસ્
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ?

કુંદનિકા કાપડિયા
રમેશ પારેખ
ધ્રુવ ભટ્ટ
હરિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ઉમાશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ચંદ્રકાંત બક્ષી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ?

ઍલેકઝાન્ડર ડ્યૂમા
ગ્લૅમિસ ડંકન
ડ્યૂક ઓર્સિનો
શેરલોક હોમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP