ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ? ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉશનસ્ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ? અગિયારમી સદીથી પંદરમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી સોળમી સદીથી અઢારમી સદી બારમી સદીથી પંદરમી સદી અગિયારમી સદીથી પંદરમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી સોળમી સદીથી અઢારમી સદી બારમી સદીથી પંદરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે ? પ્રેમરસગીતા દશમસ્કંધ શિવપુરાણ કૈવલ્યગીતા પ્રેમરસગીતા દશમસ્કંધ શિવપુરાણ કૈવલ્યગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ? ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ વિલ્ફ્રેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો. નવલરામ પંડ્યા નર્મદ દલપતરામ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા નર્મદ દલપતરામ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ? વિનેશ અંતાણી જયંતિલાલ ગોહેલ વિશ્વનાથ ભટ્ટ આદિલ મન્સૂરી વિનેશ અંતાણી જયંતિલાલ ગોહેલ વિશ્વનાથ ભટ્ટ આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP