ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ચલાવેલા વિચારપત્રો સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

યંગ ઈન્ડિયા
હરિજન અને હરિબંધુ
આપેલ તમામ
ઇન્ડિયન ઓપિનિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી ઉમાશંકર જોષી
શ્રી સુંદરમ્
શ્રી ચિત્રભાનુજી
શ્રી સ્વામી રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

મહાદેવભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP