ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ? ભાવનગર બરોડા જામનગર જુનાગઢ ભાવનગર બરોડા જામનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? ઘેલા સોમનાથ ગોપનાથ સપ્તેશ્વર મહાદેવ સોમનાથ ઘેલા સોમનાથ ગોપનાથ સપ્તેશ્વર મહાદેવ સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વલ્લભીનો રાજ્યધર્મ ___ હતો. બૌદ્ધ એક પણ નહીં વૈષ્ણવવાદ શિવવાદ બૌદ્ધ એક પણ નહીં વૈષ્ણવવાદ શિવવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પવિત્ર, વિદ્વાન અને ન્યાયપ્રિય ગુજરાતી સ્વતંત્ર સલ્તનતના સુલતાન તરીકે કોની ગણના થાય છે ? અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ મહમૂદ બેગડો અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ મહમૂદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ? સાંતલપુર હારિજ લકખારામ સિદ્ધપુર સાંતલપુર હારિજ લકખારામ સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? કૃપાશંકર પંડિત ચતુરભાઈ પટેલ ગોકળદાસ પારેખ અંબાલાલ સાકરલાલ દેસાઈ કૃપાશંકર પંડિત ચતુરભાઈ પટેલ ગોકળદાસ પારેખ અંબાલાલ સાકરલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP