ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ બંને
શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.
આપેલ પૈકી કોઈ નહીં
બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ?

શંકરાચાર્ય
કલકાચાર્ય
વલ્લભાચાર્ય
આચાર્ય નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ?

કુતુબુદ્દીન એહમદશાહ
મુઝફ્ફરશાહ પહેલો
ગિયાસુદ્દીન મહંમદશાહ
નસીરુદ્દીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ?

આરાસુરના ડુંગરમાંથી
મોરધારના ડુંગરમાંથી
શિવરાજ પુનૂની ખાણમાંથી
આંબા ડુંગરમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP