GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ? આધુનિક નવપ્રશિષ્ટ પૂર્વ પ્રશિષ્ટ પ્રશિષ્ટ આધુનિક નવપ્રશિષ્ટ પૂર્વ પ્રશિષ્ટ પ્રશિષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો નીચેના પૈકી કેટલી રકમ ટેક્ષ તરીકે ભરવાપાત્ર હોય તો જ એએસીની એડવાન્સ ટેક્ષ ભરવાની જવાબદારી બને છે ? 1,500 થી વધુ 10,000 થી વધુ 15,000 થી વધુ 5,000 થી વધુ 1,500 થી વધુ 10,000 થી વધુ 15,000 થી વધુ 5,000 થી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ? 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અકીકના પત્થરના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ – ખંભાત ક્યા જિલ્લામાં આવેલુ છે ? વડોદરા આણંદ બનાસકાંઠા દાહોદ વડોદરા આણંદ બનાસકાંઠા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 n કદવાળા યદૃચ્છ નિદર્શ માટે સ્ટુડન્ટ t-વિતરણની સ્વતંત્રતાની માત્રા કેટલી થાય ? n - 2 n - 1/2 n n - 1 n - 2 n - 1/2 n n - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આપેલ એક બિંદુમાંથી પસાર થતાં વર્તુળોની સંખ્યા ___ છે. અનંત બે ત્રણ ચાર અનંત બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP