GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ?

આધુનિક
પ્રશિષ્ટ
નવપ્રશિષ્ટ
પૂર્વ પ્રશિષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતું પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ’ સ્વરૂપે રૂપાંતરિત થયું. ‘કરન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો.

મણિલાલ નભોરામ ત્રિવેદી
મહાદેવ દેસાઈ
વાલજી ગોવિન્દજી દેસાઈ
મગનલાલ રતનજી દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગુજરાત સરકાર દ્વારા આયોજીત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટ્સ લીગ-2017-18 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ/કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 3,00,000/-
રૂ. 2,50,000/-
રૂ. 2,00,000/-
રૂ. 3,50,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

અનુભવનો નિચોડ
પ્રયોગો દ્વારા નક્કી થાય તે
સંચાલકો નક્કી કરે તે
મેનેજરો નક્કી કરે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP