ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ–19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ? ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ? 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતના બંધારણ નો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણા વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે? 107(1) 109(1) 109(2) 109(3) 107(1) 109(1) 109(2) 109(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? સ્વાતંત્ર્યતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદત, રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે'- આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 323 324 325 326 323 324 325 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP