ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ–19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ? ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ? એમ. હિદાયતુલ્લાહ વી.વી.ગીરી બી. ડી. જત્તી ફકરૂદ્દીન અલી અહેમદ એમ. હિદાયતુલ્લાહ વી.વી.ગીરી બી. ડી. જત્તી ફકરૂદ્દીન અલી અહેમદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ ભારતીયોની એક માત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઈલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે ? ભારતીય અધિકારીઓ આપેલ પૈકી કોઈ નહીં ભારતીય તબીબો ભારતીય સશસ્ત્ર દળો ભારતીય અધિકારીઓ આપેલ પૈકી કોઈ નહીં ભારતીય તબીબો ભારતીય સશસ્ત્ર દળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ? ઉચ્ચ અદાલત રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત ઉચ્ચ અદાલત રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે ? એક માસ ત્રણ માસ છ અઠવાડિયા છ માસ એક માસ ત્રણ માસ છ અઠવાડિયા છ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંઘના હિસાબો સંબંધી ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનાં રિપોર્ટ માન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાની" જોગવાઈ બંધારણનાં ક્યાં આર્ટિકલમાં જણાવવામાં આવેલું છે ? 149 148 151 150 149 148 151 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP