ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “નિર્ઝરિણી’’ કાવ્યસંગ્રહ કોનો છે ? ચીનુભાઈ પટવા કવિ બોટાદકર અરદેશર ખબરદાર રસિકલાલ પરીખ ચીનુભાઈ પટવા કવિ બોટાદકર અરદેશર ખબરદાર રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ વર્ણસગાઈ ઉપમા અનન્વય શ્લેષ વર્ણસગાઈ ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? જીવનચરિત્ર પ્રવાસ વર્ણન લલિતનિબંધ આત્મકથા ખંડ જીવનચરિત્ર પ્રવાસ વર્ણન લલિતનિબંધ આત્મકથા ખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ? હેરફેર ઝરમર અરસપરસ કલબલ હેરફેર ઝરમર અરસપરસ કલબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવીની ભવાઈ' ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કાળુંનું પાત્ર કોણે ભજવ્યું છે ? અરવિંદ રાઠોડ નરેશ કનોડિયા અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદી અરવિંદ રાઠોડ નરેશ કનોડિયા અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 2.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 3.00 લાખ ૱ 2.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 3.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP