ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “નિર્ઝરિણી’’ કાવ્યસંગ્રહ કોનો છે ? ચીનુભાઈ પટવા કવિ બોટાદકર અરદેશર ખબરદાર રસિકલાલ પરીખ ચીનુભાઈ પટવા કવિ બોટાદકર અરદેશર ખબરદાર રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલાપીનું પૂરું નામ જણાવો. તખ્તસિંહ પરમાર સુરસિંહજી ગોહિલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી સમરસિંહ ગોહિલ તખ્તસિંહ પરમાર સુરસિંહજી ગોહિલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી સમરસિંહ ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ? ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ ઈશાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ પર મુઘલ દરબારની કઈ કળાનો પ્રભાવ પડેલો હતો ? છાઉ કથક કુચીપુડી હલ્લીસક છાઉ કથક કુચીપુડી હલ્લીસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. નામદેવ-ગુજરાત રામાનંદ-વારાણસી મીરાંબાઈ-રાજસ્થાન ચૈતન્ય-ઓડિશા નામદેવ-ગુજરાત રામાનંદ-વારાણસી મીરાંબાઈ-રાજસ્થાન ચૈતન્ય-ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “તુલસીની માળા” પુસ્તક કોનું છે ? સુંદરજી બેટાઈ નરેન બારડ ઇશ્વર પરમાર જયંતી દલાલ સુંદરજી બેટાઈ નરેન બારડ ઇશ્વર પરમાર જયંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP