ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ?

કરસનદાસ મૂળજી
મહિપતરામ નીલકંઠ
મનસુખરામ ત્રિપાઠી
ઈચ્છારામ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

રાવ ખેંગારજી ત્રીજા
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
ફતેહસિંહ ગાયકવાડ
મોતીભાઈ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP