ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ?

કાન્તિ ભટ્ટ
ચંદ્રકાન્ત મહેતા
ચંદ્રકાંત બક્ષી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

ચિનુ મોદી
સુરેશ જોશી
ચંદ્રકાંત બક્ષી
મધુ રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા
મહીપતરામ રૂપરામ
બળવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP