Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મ શતાબ્દી વર્ષને ‘ગરીબ કલ્યાણ વર્ષ' તરીકે ઊજવવાનું જાહેર કરેલ છે ?

ગાંધીજી
પંડિત દિનદયાળ ઉપાધ્યાય
સ્વામી વિવેકાનંદ
શ્યામ પ્રસાદ મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્ય સભાનાં સભ્ય હતા ?

ઉમાશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
વિનેશ અંતાણી
ક.મા.મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘ગાંજ્યા મેઘ વરસે નહિ’ કહેવતનો અર્થ આપો.

વચનો ખૂબ આપે પણ કોઇ મદદ ન કરે
મેઘગર્જના તો થાય પણ વરસાદ ન થાય.
માગ્યા મેઘ વરસાવવા
મેઘ ગરજે તો વીજળી ચમકે જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP