DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
1905 માં બંગાલના વિભાજન દરમ્યાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ કર્ઝન
લોર્ડ વેવેલ
લોર્ડ મિન્ટો
લોર્ડ ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં :

1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો.
1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
2013માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ?

અશોક કુમાર માથુર
ડૉ. રથીન રાય
મીના અગરવાલ
વિવેક રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કુમારપાળ
ભીમદેવ-I
સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ?

લાલ માટી
કાળી માટી
કાંપમય માટી
લેટરાઈટ માટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP