ભારતનું બંધારણ (Constitution Of India)
વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ?

લોર્ડ ફ્રાંસ
લોર્ડ મિન્ટો
હોબ હાઉસ
એમ્બરલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ ૨૦૧૩ અનુસાર લોકાયુક્ત તરીકે નિમાયેલા વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી ___ વર્ષની મુદત સુધી અથવા ___ વર્ષની ઉંમરની થાય, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.

5,70
6,65
5,62
5,72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે -

કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી
35 વર્ષ
25 વર્ષ
30 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જો રાજ્યસભાના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની અધ્યક્ષ તરીકેની જવાબદારી ___ નિભાવે છે.

નવા ચૂંટાયેલા અધ્યક્ષ
તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે.
અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય
નાયબ અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ?

મૂળભૂત ફરજોને
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને
નાગરિકતાને
મૂળભૂત અધિકારને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?

બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship)
વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship)
આપેલ પૈકી કોઈ નહીં
દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP