ભારતનું બંધારણ (Constitution Of India)
વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ?

લોર્ડ મિન્ટો
લોર્ડ ફ્રાંસ
એમ્બરલીન
હોબ હાઉસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે.

લોકસભા
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___

વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી
વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા
દરજ્જાની સમાનતા
રાષ્ટ્રની એકતા અને અખંડિતતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ
એટર્ની જનરલ
કેન્દ્રના કાયદામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP