ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?

મેડમ કામા
શ્યામજીકૃષ્ણ વર્મા
જતીન દાસ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ?

રાજરાજા પ્રથમ
ચંદેલ રાજવીઓ
નૃસિંહજર્મન પ્રથમ
ચાલુક્ય વંશના રાજવીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ?

લોર્ડ મેયો
લોર્ડ રિપન
લોર્ડ નોર્થબ્રેક
લોર્ડ લીટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP