ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? જતીન દાસ મેડમ કામા સુભાષચંદ્ર બોઝ શ્યામજીકૃષ્ણ વર્મા જતીન દાસ મેડમ કામા સુભાષચંદ્ર બોઝ શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો. ધર્મજ બોરસદ કરમસદ નડિયાદ ધર્મજ બોરસદ કરમસદ નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? બિહાર ઓરિસ્સા પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ બિહાર ઓરિસ્સા પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન શિપયાર્ડ લિ.નું વડુમથક ક્યા આવેલું છે ? પણજી વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ પણજી વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ ગાંધીજી મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ? કાલિદાસ માઘ હરીસેના ભવભૂતી કાલિદાસ માઘ હરીસેના ભવભૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP