ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?

સુભાષચંદ્ર બોઝ
મેડમ કામા
જતીન દાસ
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ?

કુતુબ મિનાર
કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ
ઈલ્તુમીશનો ગુંબજ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
ગાયકવાડ
મહારાણા પ્રતાપ
પૃથ્વીરાજ ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP