ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? મેડમ કામા સુભાષચંદ્ર બોઝ શ્યામજીકૃષ્ણ વર્મા જતીન દાસ મેડમ કામા સુભાષચંદ્ર બોઝ શ્યામજીકૃષ્ણ વર્મા જતીન દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય સાંસ્કૃતિક સંસાધનો અને તાલીમ કેન્દ્રની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી. વર્ષ 1989 વર્ષ 1969 વર્ષ 1979 વર્ષ 1999 વર્ષ 1989 વર્ષ 1969 વર્ષ 1979 વર્ષ 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની કયા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો ? મોરેશિયસ શ્રીલંકા રશિયા ચીન મોરેશિયસ શ્રીલંકા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ? સિંચાઈ કાર્યના ઉપયોગ માટે નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર રાજ્યની જમીનમાં વાવણી પર સિંચાઈ કાર્યના ઉપયોગ માટે નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર રાજ્યની જમીનમાં વાવણી પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? એમ.સી.સેતલવાડ સોલી સોરાબજી સી.કે.દફતરી એલ.એન.સિંહા એમ.સી.સેતલવાડ સોલી સોરાબજી સી.કે.દફતરી એલ.એન.સિંહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP