ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? મેડમ કામા સુભાષચંદ્ર બોઝ શ્યામજીકૃષ્ણ વર્મા જતીન દાસ મેડમ કામા સુભાષચંદ્ર બોઝ શ્યામજીકૃષ્ણ વર્મા જતીન દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત'ના સર્જકનું નામ જણાવો. ભર્તુહરિ કવિ કાલિદાસ પાણિની ભવભૂતિ ભર્તુહરિ કવિ કાલિદાસ પાણિની ભવભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પ્રારંભિક ભારતીય શહેરો પૈકી કયા શહેરનો સંબંધિત સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો ? ચંપા પાટલીપુત્ર સાકેત કૌસંબી ચંપા પાટલીપુત્ર સાકેત કૌસંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ? જતીન લાલા લજપતરાય નેતાજી સુભાષચંદ્ર બોઝ સુખદેવ જતીન લાલા લજપતરાય નેતાજી સુભાષચંદ્ર બોઝ સુખદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું ? અકબર હુમાયુ શાહજહાં ઔરંગઝેબ અકબર હુમાયુ શાહજહાં ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919 માં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયેલ હતું ? અલીગઢ લખનૌ દિલ્હી સુરત અલીગઢ લખનૌ દિલ્હી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP