ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? સુભાષચંદ્ર બોઝ મેડમ કામા જતીન દાસ શ્યામજીકૃષ્ણ વર્મા સુભાષચંદ્ર બોઝ મેડમ કામા જતીન દાસ શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? કુતુબ મિનાર કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ ઈલ્તુમીશનો ગુંબજ આપેલ પૈકી એક પણ નહીં કુતુબ મિનાર કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ ઈલ્તુમીશનો ગુંબજ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ગાયકવાડ મહારાણા પ્રતાપ પૃથ્વીરાજ ચૌહાણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ગાયકવાડ મહારાણા પ્રતાપ પૃથ્વીરાજ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1981 ઈ.સ. 1928 ઈ.સ. 1920 ઈ.સ. 1917 ઈ.સ. 1981 ઈ.સ. 1928 ઈ.સ. 1920 ઈ.સ. 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય) માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ? ભિક્ષુ સંઘ બુદ્ધ ધર્મ ભિક્ષુ સંઘ બુદ્ધ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? પૂર્ણસેન નંદિપાલ ધર્મપાલ સૂર્યસેન પૂર્ણસેન નંદિપાલ ધર્મપાલ સૂર્યસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP