ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ આશ્રમ ક્યાં આવેલો છે ?

કાવી કંબોઇ
સિધ્ધપુર
ઝમઝીર જામવાળા
શુકલતીર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

ભાઇલાલ પટેલ
જુગતરામ દવે
કુવરજીભાઇ
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ?

ફાગણ માસમાં
વરસાદના મોસમમાં
શિયાળામાં
પાક તૈયાર થાય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP