ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામી શ્રી રવિશંકર મહારાજ
સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ?

પેરાપ્લેજીયા હોસ્પિટલ
અનાથ આશ્રમ પ્રવૃતિ
અંધશાળા
બહેરા મૂંગાની શાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP