ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'જય જય ગરવી ગુજરાત' ના રચયિતા કવિ કોણ ? નર્મદ દયારામ દલપતરામ નરસિંહ મહેતા નર્મદ દયારામ દલપતરામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મચ્છુની સહાયક નદી ડેમીનદીના કિનારે કયું શહેર આવેલું છે ? મોરબી વાંકાનેર ટંકારા માળીયા મીયાણા મોરબી વાંકાનેર ટંકારા માળીયા મીયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઘેલો નદીના કિનારે આવેલ ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ આશ્રમ ક્યાં આવેલો છે ? કાવી કંબોઇ સિધ્ધપુર ઝમઝીર જામવાળા શુકલતીર્થ કાવી કંબોઇ સિધ્ધપુર ઝમઝીર જામવાળા શુકલતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ? ભાઇલાલ પટેલ જુગતરામ દવે કુવરજીભાઇ ઇન્દુલાલ યાજ્ઞિક ભાઇલાલ પટેલ જુગતરામ દવે કુવરજીભાઇ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ? ફાગણ માસમાં વરસાદના મોસમમાં શિયાળામાં પાક તૈયાર થાય ત્યારે ફાગણ માસમાં વરસાદના મોસમમાં શિયાળામાં પાક તૈયાર થાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP