ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે
ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે
તાંત્રિક શિક્ષણ આપવા માટે
પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે.આ ફિલ્મ 1932ના વર્ષમાં રજુ થયેલી હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી.

લીલુડી ધરતી
મુંબઈની શેઠાણી
નરસિંહ મહેતા
કંકુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP