ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સિનેગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે ? શીખ બૌદ્ધ યહૂદી ખ્રિસ્તી શીખ બૌદ્ધ યહૂદી ખ્રિસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ? નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી દર્શક રવિશંકર મહારાજ પરીક્ષિણ મજુમદાર નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી દર્શક રવિશંકર મહારાજ પરીક્ષિણ મજુમદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનો ચિતારા સમુદાય કઈ કળા માટે પ્રખ્યાત છે ? માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઇન્ટિંગ માટે આપેલ એક પણ નહીં તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે તેની આગવી ચિત્રકળા શૈલી માટે માર્ગની બંને બાજુ દિવાલ પરના મોટા પેઇન્ટિંગ માટે આપેલ એક પણ નહીં તેની શિકાર કરવાની આગવી પદ્ધતિ માટે તેની આગવી ચિત્રકળા શૈલી માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું નામ "ભવાઈ" સાથે સંકળાયેલું છે ? મીરાંબાઇ અસાઈત નરસિંહ મહેતા અખો મીરાંબાઇ અસાઈત નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ? ઝવેરચંદ મેઘાણી શામળદાસ ગાંધી ઉમાશંકર જોશી ઇન્દુલાલ યાજ્ઞિક ઝવેરચંદ મેઘાણી શામળદાસ ગાંધી ઉમાશંકર જોશી ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP