ભારતનો ઈતિહાસ (History of India)
ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે ?

શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને
શ્રેષ્ઠ રમત આયોજકને
શ્રેષ્ઠ કોચને
શ્રેષ્ઠ રમતવીરને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ?

લોર્ડ લિટન
સર જાર્જ સ્ટેનલે
લૉર્ડ વેલિંગ્ટન
લોર્ડ ચેમ્સફર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર)
અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા
ઔરંગઝેબ - લાલ કિલ્લો
શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

જયપ્રકાશ નારાયણ
નારાયણ દેસાઈ
ગાંધીજી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP