ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? નરસિંહ મહેતા ભાલણ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા ભાલણ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ? 11 મી સદીથી 13મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 9 મી સદીથી 10મી સદી 14 મી સદીથી 18મી સદી 11 મી સદીથી 13મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 9 મી સદીથી 10મી સદી 14 મી સદીથી 18મી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લોહીની સગાઈ’ વાર્તા સંગ્રહ કોનો છે ? મધૂસુદન પારેખ રસિકલાલ પરીખ કંચનલાલ મહેતા ઈશ્વર પેટલીકર મધૂસુદન પારેખ રસિકલાલ પરીખ કંચનલાલ મહેતા ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર સંજુવાળાનો જન્મ કયાં થયો હતો ? સાંણથળી હરસૌલ બાઢડા પૂંછરી સાંણથળી હરસૌલ બાઢડા પૂંછરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય પારાશર્યનો જન્મ ક્યાં થયો હતો ? મોરબી વડાલી સોજા રણાસણ મોરબી વડાલી સોજા રણાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? સીતારામ મહારાજ મોરારી બાપુ પંડિત સુખલાલજી રમેશ ઓઝા સીતારામ મહારાજ મોરારી બાપુ પંડિત સુખલાલજી રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP