ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ?

નરસિંહરાવ દિવેટીયા
રઘુવીર ચૌધરી
કાકા કાલેલકર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પિંગળશાસ્ત્ર' એટલે શું ?

છંદશાસ્ત્ર
ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર
ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર
પીંગલા નાડીનું શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

ગગન ધરા પર તડકા નીચે
ભીની હવા, ભીના શ્વાસ
પડઘાની પેલે પાર
ધૂળમાંથી પગલીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ?

રવિશંકર રાવળ
ઝવેરચંદ મેઘાણી
રવિશંકર મહારાજ
લાભુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP