ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

કરણઘેલો
સોરઠ તારા વહેતા પાણી
સરસ્વતીચંદ્ર
સાસુવહુની લડાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
P). પન્નાલાલ પટેલ
Q) ઝવેરચંદ મેઘાણી
R) કનૈયાલાલ મુનશી
S) ગોવર્ધનરામ ત્રિપાઠી
1. સરસ્વતીચંદ્ર
2. ગુજરાતનો નાથ
3. માનવીની ભવાઈ
4. સૌરાષ્ટ્રની રસધાર

P-2, Q-3, R-1, S-4
P-4, Q-1, R-3, S-2
P-3, Q-4, R-2, S-1
P-1, Q-2, R-4, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP