ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ?

તારક મહેતા
મકરંદ દવે
જયંત પાઠક
સુકન્યા ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ?

કાન્તિ ભટ્ટ
ધીરુબહેન પટેલ
મણિલાલ દેસાઈ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ?

ખરી કેળવણી
વર્મ મંથન
અનાસક્તિયોગ
મંગળપ્રભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP