ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો.

નળની વેદના
અંતર-આત્મા
પીયૂષ-ઝરણા
સંભાવનાનો સૂરજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ?

ત્રિભુવનદાસ લુહાર
જ્યોતીન્દ્ર દવે
સુરેશ દલાલ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ?

પ્રાગ-નરસિંહ યુગ
સુધારક યુગ
ભક્તિયુગ
સમન્વય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP