ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ?

કેશવલાલ ધ્રુવ - વનમાળી
ભોગીલાલ ગાંધી - ચાંદામામા
મધુસૂદન પારેખ - પ્રિયદર્શી
લાભશંકર ઠાકર - લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ?

કવિ બોટાદકર
કવિ ઝવેરચંદ મેઘાણી
કવિ નાનાલાલ
કવિ હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો.

રણજિતરામ મહેતા
બળવંત મહેતા
મહીપતરામ રૂપરામ
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP