ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ?

નરહરિ પરીખ
કિશોરલાલ મશરૂવાળા
ઝીણાભાઈ દેસાઈ
રમણલાલ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ?

મોહમ્મદ માંકડ
જોસેફ મેકવાન
કુમારપાળ દેસાઈ
રાજેન્દ્ર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP