ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો.

નવલરામ ત્રિવેદી
ધીરુભાઈ ઠાકર
ચુનીલાલ મડિયા
ઇશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ રેડિયો નાટક 'સ્વરૂપ' અને 'સિદ્ધાંત' કયા સાહિત્યકારની રચના છે ?

ભગવતીકુમાર શર્મા
વિનોદ ભટ્ટ
વિનોદ જોષી
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?

અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)
જુગતરામ દવે
મનુભાઈ પંચોળી 'દર્શક'
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP