ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ?

પ્રભાતિયા
હરિગાન
રામગ્રી
ભક્તિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?

અમૃતા પ્રિતમ
અમૃતા શેરગીલ
એસ્થીર ડેવિડ
આશાપૂર્ણા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?

અમૃતા પ્રીતમ
અમૃતા શેરગીલ
આશાપૂર્ણ દેવી
એસ્થર ડેવિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

જયેશચંદ્ર રણજીતરામ
જયપ્રસાદ ઠાકર
ભોળાભાઈ પટેલ
બાલાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP