ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો. લાલજી સુતાર લાડુ બારોટ વીરજી લુહાર ધના કેશવ કાકડિયા લાલજી સુતાર લાડુ બારોટ વીરજી લુહાર ધના કેશવ કાકડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. અનિમેષ ઉપક્રમ ભારતનો કાર્યસિદ્ધાંત અનુષાંગીક અનિમેષ ઉપક્રમ ભારતનો કાર્યસિદ્ધાંત અનુષાંગીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મકરંદ દવે મહાદેવભાઈ દેસાઈ ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મકરંદ દવે મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભાલણને પોતાના ગુરુ કોણ ગણાવતું ? પ્રેમાનંદ શામળ ભીમ નાકર પ્રેમાનંદ શામળ ભીમ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-4, b-3, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-4, b-3, c-1, d-2 a-2, b-4, c-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? મણિશંકર ભટ્ટ ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર ડાહ્યાભાઈ ધોળશાજી મણિશંકર ભટ્ટ ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર ડાહ્યાભાઈ ધોળશાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP