ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો.

ધના કેશવ કાકડિયા
વીરજી લુહાર
લાડુ બારોટ
લાલજી સુતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ?

કૃષ્ણલાલ શ્રીઘરાણી
પ્રસાદ બ્રહ્મભટ્ટ
પ્રેમજી પટેલ
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં અરોમા મિશન અંતર્ગત લવંડરની ખેતી કરવામાં આવી રહી છે ?

જમ્મુ કાશ્મીર
ઉત્તર પ્રદેશ
ઉત્તરાખંડ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

મહાદેવભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
સ્વામી આનંદ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP