ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો.

ધના કેશવ કાકડિયા
લાડુ બારોટ
લાલજી સુતાર
વીરજી લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટુંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો.

માતર
વડોદરા
રાજપીપળા
પાલનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

વિઠ્ઠલશંકર
શામળશાહ શેઠ
નર્મદાશંકર
દલપતરામ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP