ભારતનો ઈતિહાસ (History of India)
રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો.

એક પણ નહીં
યુ.એન. ઢેબર
જમનાલાલ બજાજ
કસ્તુરબા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ?

પુરુશાપુરા અને પાટલીપુત્ર
મથુરા અને સારનાથ
સરનાથ અને શ્રીનગર
પુરુશાપુરા અને મથુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ?

સરકારશ્રી સાથે સમાધાન થવાથી
સરકાર દ્વારા દમન શરૂ કરવાથી
લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી
ચૌરીચૌરાની ઘટનાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ?

ચોલ સામ્રાજ્ય
ગુપ્ત સામ્રાજ્ય
મરાઠા સામ્રાજ્ય
વિજયનગર સામ્રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ?

સંસ્કૃત - તામિલ
તામિલ - મલયાલમ
તેલુગુ - સંસ્કૃત
મલયાલમ - તેલુગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP