ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. કસ્તુરબા ગાંધી યુ.એન. ઢેબર એક પણ નહીં જમનાલાલ બજાજ કસ્તુરબા ગાંધી યુ.એન. ઢેબર એક પણ નહીં જમનાલાલ બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? શ્યામજી કૃષ્ણવર્મા મૅડમ કામા અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા મૅડમ કામા અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ? વૃક્ષ પ્રેમથી દેશ પ્રેમથી ઉત્સવ પ્રેમથી કુટુંબ પ્રેમથી વૃક્ષ પ્રેમથી દેશ પ્રેમથી ઉત્સવ પ્રેમથી કુટુંબ પ્રેમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સયુરઘલ' નો અર્થ શું થાય છે ? વચેટિયાઓને અપાયેલી જમીન વારસાઈ જમીન ભાડા રહીતની જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન વચેટિયાઓને અપાયેલી જમીન વારસાઈ જમીન ભાડા રહીતની જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનત ઉપર રાજ કરનાર પ્રથમ સ્ત્રી શાસક કોણ હતા ? પોન્ગોંગ ત્સો નુરજહાન શાહ કુર્તાન વુલર પોન્ગોંગ ત્સો નુરજહાન શાહ કુર્તાન વુલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ? ટહેડિયા ગોપાલકો વાગડિયા ગાડરિયા ટહેડિયા ગોપાલકો વાગડિયા ગાડરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP