ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. યુ.એન. ઢેબર કસ્તુરબા ગાંધી એક પણ નહીં જમનાલાલ બજાજ યુ.એન. ઢેબર કસ્તુરબા ગાંધી એક પણ નહીં જમનાલાલ બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા ? ડી.કે.કર્વે સિસ્ટર નિવેદિતા એની બેસન્ટ રવીન્દ્રનાથ ટાગોર ડી.કે.કર્વે સિસ્ટર નિવેદિતા એની બેસન્ટ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? મહારાણા પ્રતાપ રાણા ઉદયસિંહ રાણા કુંભા રાણા સાંગા મહારાણા પ્રતાપ રાણા ઉદયસિંહ રાણા કુંભા રાણા સાંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ? સી. વી. રામન એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટબેટન સી. વી. રામન એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ? હરપ્પા - રાવી રોજડી - નર્મદા મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ લોથલ - ભોગાવો હરપ્પા - રાવી રોજડી - નર્મદા મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ લોથલ - ભોગાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? રાજા રામમોહન રાય લાલા લજપતરાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક રાજા રામમોહન રાય લાલા લજપતરાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP