GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ?

અહમદશાહ
સિધ્ધરાજ જયસિંહ
આશાવલ ભીલ
મહમૂદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘અડાલજની વાવ’નું બાંધકામ કોના સમયમાં થયું હતું ?

મહમૂદ બેગડો
અહમદશાહ
કરણ વાઘેલા
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
નીચેનામાંથી કયા જીલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ?

મહિસાગર
સુરેન્દ્રનગર
અરવલ્લી
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP