ભારતનો ઈતિહાસ (History of India)
ડૉ.આંબેડકરની આત્મકથાનું નામ જણાવો.

વ્હુ ઈઝ દલિત
અનકવર્ડ ટુથ
વેઈટિંગ ફોર અ વિઝા
અંડર ગ્રાઉન્ડ રિયાલિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ?

સતપથ બ્રાહ્મણ
અથવર્વેદ
યજુર્વેદ
માંડુક્ય ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?

વિનાયક સાવરકરે
ભગતસિંહે
શ્યામજીકૃષ્ણ વર્માએ
ચંદ્રશેખર આઝાદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે :

શીખ ધર્મગ્રંથ
હિન્દુ ધર્મગ્રંથ
બૌદ્ધ ધર્મગ્રંથ
જૈન ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP