ભારતનો ઈતિહાસ (History of India)
અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ?

શાહના
ઈક્તાદાર
ખુસરૌ
ટંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ?

ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ
ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ
ધ ઈન્ડિયન ઓપિનિયન
ધ ઈન્ડિયન સ્પેક્ટેટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંડળ કોના સમય દરમિયાન અમલી હતું ?

મરાઠા સામ્રાજ્ય
વિજયનગર સામ્રાજ્ય
ગુપ્ત સામ્રાજ્ય
ચોલ સામ્રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP