ભારતનો ઈતિહાસ (History of India) 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું ? સુરત હરીપુરા રાજકોટ અમદાવાદ સુરત હરીપુરા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ? ગાંધીજી પંડિત નેહરુ ચિત્તરંજનદાસ દેશબંધુ મદનમોહન માલવીયા ગાંધીજી પંડિત નેહરુ ચિત્તરંજનદાસ દેશબંધુ મદનમોહન માલવીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેંચો વચ્ચે "કર્ણાટક વિગ્રહ" નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા ? 4 3 2 1 4 3 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક કયા વર્ષમાં થઈ હતી ? ઈ.સ. 1908 ઈ.સ. 1905 ઈ.સ. 1907 ઈ.સ. 1906 ઈ.સ. 1908 ઈ.સ. 1905 ઈ.સ. 1907 ઈ.સ. 1906 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. કુવર સિંઘ ખાન બહાદુર ખાન તાત્યા ટોપે નાના સાહેબ કુવર સિંઘ ખાન બહાદુર ખાન તાત્યા ટોપે નાના સાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. એક પણ નહીં જમનાલાલ બજાજ કસ્તુરબા ગાંધી યુ.એન. ઢેબર એક પણ નહીં જમનાલાલ બજાજ કસ્તુરબા ગાંધી યુ.એન. ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP