ભારતનો ઈતિહાસ (History of India)
મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો.

મોહનસિંઘ
સુભાષચંદ્ર બોઝ
રાસબેહારી બોઝ
નિરંજનસિંઘ ગીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ?

લોર્ડ કેનિંગ
લોર્ડ કોર્નવોલિસ
સર જહોન સાઈમન
લોર્ડ મેકોલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

અષ્ટાંગહૃદય
બ્રહ્મસિદ્ધાંત
લીલાવતી ગણિત
પંચસિદ્ધાંતિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP