ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ?

અંબાલાલ દેસાઈ
ઇચ્છારામ દેસાઈ
મહિપતરામ નીલકંઠ
કેખુશરો કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી"

ભાલણ
દયારામ
પ્રેમાનંદ
નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

રઘુવીર ચૌધરી
અમૃતલાલ વેગડ
ધ્રુવ ભટ્ટ
મધુરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP