ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ? અંબાલાલ દેસાઈ ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ કેખુશરો કાબરાજી અંબાલાલ દેસાઈ ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ કેખુશરો કાબરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દુનિયા અમારી' કાવ્યના કવિ કોણ છે ? રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ મકરંદ દવે ભાનુપ્રસાદ પંડ્યા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ મકરંદ દવે ભાનુપ્રસાદ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી" ભાલણ દયારામ પ્રેમાનંદ નાકર ભાલણ દયારામ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રગટ કરે છે ? પરબ બુદ્ધિપ્રકાશ અભિયાન નિરીક્ષક પરબ બુદ્ધિપ્રકાશ અભિયાન નિરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અશ્રુધાર' અને 'ઝંઝા' નવલકથા ક્યા સાહિત્યકારની રચના છે ? ચિનુ મોદી રમેશ પારેખ રાજીવ પટેલ સરોજ પાઠક ચિનુ મોદી રમેશ પારેખ રાજીવ પટેલ સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ મધુરાય રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP