ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2008 2011 2010 2009 2008 2011 2010 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિષાદનો સાદ' કાવ્યસંગ્રહ કોનો છે ? રાજેન્દ્ર શાહ યશવંત શુક્લ મધુસૂદન કોઠારી સુન્દરમ રાજેન્દ્ર શાહ યશવંત શુક્લ મધુસૂદન કોઠારી સુન્દરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો. દામોદર ખુશાલકર બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમાંચક વિજ્ઞાનકથાઓ આલેખતુ “વલયની અવકાશી સફર’’ પુસ્તકના લેખક કોણ છે ? કિશોર અંધારિયા વિજય વાસુ નગેન્દ્ર વિજય હર્ષણ પુષ્કર્ણા કિશોર અંધારિયા વિજય વાસુ નગેન્દ્ર વિજય હર્ષણ પુષ્કર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? અખો શામળ દયારામ પ્રેમાનંદ અખો શામળ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 4 1 3 2 4 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP