ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2008 2009 2010 2011 2008 2009 2010 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્યલેખક નથી ? રતિલાલ બોરીસાગર નિરંજન ભગત વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર નિરંજન ભગત વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ? ક.મા.મુનશી કૌટિલ્ય કનૈયાલાલ મુનશી ઘનશ્યામ વ્યાસ ક.મા.મુનશી કૌટિલ્ય કનૈયાલાલ મુનશી ઘનશ્યામ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બૃહદપિંગળ’ ગ્રંથના રચયિતા કોણ છે ? નર્મદ પિંગળ મુની દલપતરામ રા.વિ. પાઠક નર્મદ પિંગળ મુની દલપતરામ રા.વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ? ભોજાના ચાબખા નંદશંકરની નવલકથા ધીરાની ગરબી નરસિંહ મહેતાના પ્રભાતિયા ભોજાના ચાબખા નંદશંકરની નવલકથા ધીરાની ગરબી નરસિંહ મહેતાના પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શોધતો હતો ફૂલને ફોરમ... - પંક્તિ કોની છે ? આદિલ મન્સૂરી કે.કા.શાસ્ત્રી વેણીભાઈ પુરોહિત ચંદ્રકાન્ત શેઠ આદિલ મન્સૂરી કે.કા.શાસ્ત્રી વેણીભાઈ પુરોહિત ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP