ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ?

બચુભાઈ શુક્લ
પ્રભુલાલ દ્વિવેદી
મનોજ ખંડેરિયા
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ?

ના કિનારો ના મઝધાર
એકલતાના કિનારા
સમયદ્વીપ
અસૂર્યલોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP