ભારતનો ઈતિહાસ (History of India)
મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ
જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર)
ઔરંગઝેબ - લાલ કિલ્લો
અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ-1858ના પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કોણ હતું ?

બ્રિટિશ સાંસદ
બ્રિટિશ સરકાર
આપેલ પૈકી એક પણ નહીં
રાણી વિક્ટોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્લી' નો નારો કોણે આપ્યો હતો ?

નેતાજી સુભાષચંદ્ર બોઝ
મહાત્મા ગાંધી
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું

ફક્ત 1 અને 2
આપેલ તમામ
ફક્ત 1
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ?

વિનોબા ભાવે
બાબા આમ્ટે
જમનાદાસ બજાજ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP