ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ?

રસિકલાલ પરીખ
ઈન્દુલાલ યાજ્ઞિક
જયપ્રકાશ નારાયણ
પુરુષોત્તમ માવળંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા?

વીર મણાજી
વીર દુર્ગાદાસ
વીર મહેશદાસ
વીર માંગડાવાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને "ખીચડી" કહેવામાં આવતી હતી ?

ભાગ
સરદેશમુખી
મુલ્કગીરી
ચૌથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી ?

બાબુભાઇ જે.પટેલ
કેશુભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP