ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ? મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? સ્મરણ ગ્રંથ આત્મકથા વ્યાકરણગ્રંથ પ્રશસ્તિકાવ્ય સ્મરણ ગ્રંથ આત્મકથા વ્યાકરણગ્રંથ પ્રશસ્તિકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ? ચરિત્રાત્મક વર્ણનાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં વિવેચનાત્મક ચરિત્રાત્મક વર્ણનાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં વિવેચનાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનાંચલ' કૃતિનાં લેખક કોણ છે ? હરિન પાઠક જયંત પાઠક જયંત જોશી હસમુખ દવે હરિન પાઠક જયંત પાઠક જયંત જોશી હસમુખ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? ગંગોત્રી નિશિથ પ્રાચીના ગોરજ ગંગોત્રી નિશિથ પ્રાચીના ગોરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી શ્રી પ્રિયકાન્ત પરીખનું તખલ્લુસ કયું છે ? કલાનિધિ જયભિખ્ખુ સારસ્વત સહેની કલાનિધિ જયભિખ્ખુ સારસ્વત સહેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP