ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ? ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ? ઈવા ડેવ મૂકેશ જોષી હસુ યાજ્ઞિક દરબાર પુંજાવાળા ઈવા ડેવ મૂકેશ જોષી હસુ યાજ્ઞિક દરબાર પુંજાવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિ કે' નિબંધસંગ્રહ કોનો છે ? રમેશ પારેખ રાજેન્દ્ર શાહ સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ રાજેન્દ્ર શાહ સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે !’ ભજન કોનું છે ? ધીરા ભગત ભોજા ભગત ધના ભગત દાસી જીવણ ધીરા ભગત ભોજા ભગત ધના ભગત દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? રાજેન્દ્ર શાહ અનિલ જોશી ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ અનિલ જોશી ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે ? રાસ કાફી ગરબી પ્રભાતિયા રાસ કાફી ગરબી પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP