ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ?

ઝીણાભાઈ દેસાઈ
મણિશંકર રત્નજી ભટ્ટ
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
રમણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

દલપતરામ-મિથ્યાભિમાન
ચંદ્રવદન મહેતા-આગગાડી
રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક
શામળ-રણયજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

સ્વપ્નપ્રયાણ
બારીબહાર
છંદોલય
ધ્વનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP