ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ?

મણિશંકર રત્નજી ભટ્ટ
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
ઝીણાભાઈ દેસાઈ
રમણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ?

સ્મરણ ગ્રંથ
આત્મકથા
વ્યાકરણગ્રંથ
પ્રશસ્તિકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ?

ચરિત્રાત્મક
વર્ણનાત્મક
ઉપરોક્ત પૈકી એકપણ નહીં
વિવેચનાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP