ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ?

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
રમણલાલ દેસાઈ
મણિશંકર રત્નજી ભટ્ટ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ?

નર્મદ
નંદશંકર મહેતા
ન્હાનાલાલ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો.

સ્વામી આનંદ
રામનારાયણ પાઠક
રસિકલાલ પરીખ
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP