ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરી જતું સુરત’ના સર્જક કોણ છે ? સુન્દરમ્ ગુણવંતરાય આચાર્ય નવલરામ જ્યોતીન્દ્ર દવે સુન્દરમ્ ગુણવંતરાય આચાર્ય નવલરામ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ કઈ છે ? દ્રોણાચાર્યનું સિંહાસન રાઈનો પર્વત ભદ્રંભદ્ર અમે બધાં દ્રોણાચાર્યનું સિંહાસન રાઈનો પર્વત ભદ્રંભદ્ર અમે બધાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' સામયિકના તંત્રી કોણ છે ? યશવંત શુકલ યોગેશ જોષી કીર્તીદા શાહ અજયસિંહ ચૌહાણ યશવંત શુકલ યોગેશ જોષી કીર્તીદા શાહ અજયસિંહ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રત્યાલંબન’ લઘુકથાસંગ્રહ કોનો છે ? મોહન પરમાર રાવજી પટેલ મોહનલાલ પટેલ જ્યંતીલાલ ગોહિલ મોહન પરમાર રાવજી પટેલ મોહનલાલ પટેલ જ્યંતીલાલ ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર" પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ અખો શામળ દયારામ પ્રેમાનંદ અખો શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગાયત્રી પરિવાર ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ સ્વામિનારાયણ સંસ્થા ગાયત્રી પરિવાર ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ સ્વામિનારાયણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP