ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરી જતું સુરત’ના સર્જક કોણ છે ? ગુણવંતરાય આચાર્ય નવલરામ જ્યોતીન્દ્ર દવે સુન્દરમ્ ગુણવંતરાય આચાર્ય નવલરામ જ્યોતીન્દ્ર દવે સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ બોટાદકર કવિ નાનાલાલ કવિ હરીન્દ્ર દવે કવિ ઝવેરચંદ મેઘાણી કવિ બોટાદકર કવિ નાનાલાલ કવિ હરીન્દ્ર દવે કવિ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો ભીમો, ચાંદા : જનમટીપ સુખલાલ, સુશીલા : વેવિશાળ રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો ભીમો, ચાંદા : જનમટીપ સુખલાલ, સુશીલા : વેવિશાળ રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સામે કાંઠે તેડા’ કોનો કાવ્યસંગ્રહ છે ? વિનેશ અંતાણી નલિન રાવળ પ્રિયકાન્ત મણિયાર દલપત પઢિયાર વિનેશ અંતાણી નલિન રાવળ પ્રિયકાન્ત મણિયાર દલપત પઢિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? પ્રભાસ પાટણ પાટણ સિદ્ધપુર સોનગઢ પ્રભાસ પાટણ પાટણ સિદ્ધપુર સોનગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP