ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરી જતું સુરત’ના સર્જક કોણ છે ? સુન્દરમ્ જ્યોતીન્દ્ર દવે ગુણવંતરાય આચાર્ય નવલરામ સુન્દરમ્ જ્યોતીન્દ્ર દવે ગુણવંતરાય આચાર્ય નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી ડાહ્યાભાઈ દેરાસરી મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય કલાકાર જશવંત ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? સુરત ભરૂચ અમદાવાદ ખેડા સુરત ભરૂચ અમદાવાદ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઇ છે ? અડધે રસ્તે સ્મરણયાત્રા સત્યના પ્રયોગો મારી હકીકત અડધે રસ્તે સ્મરણયાત્રા સત્યના પ્રયોગો મારી હકીકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ? ઉમાશંકર જોશી નાનાભાઈ બટ્ટ ચંદ્રકાન્ત બક્ષી ક.મા. મુનશી ઉમાશંકર જોશી નાનાભાઈ બટ્ટ ચંદ્રકાન્ત બક્ષી ક.મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP