ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરી જતું સુરત’ના સર્જક કોણ છે ? ગુણવંતરાય આચાર્ય જ્યોતીન્દ્ર દવે સુન્દરમ્ નવલરામ ગુણવંતરાય આચાર્ય જ્યોતીન્દ્ર દવે સુન્દરમ્ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૉનેટ' કાવ્યમાં કેટલી પંક્તિ હોય છે ? બાર ચૌદ તેર પંદર બાર ચૌદ તેર પંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીના ગુરુનું નામ જણાવો. કાન્તિ મડિયા મહંમદ અશરફખાન નંદુ મહેતા બાપુલાલ નાયક કાન્તિ મડિયા મહંમદ અશરફખાન નંદુ મહેતા બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દાણલીલા' કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? અખો મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? કાંચળિયા વેશગોર મૂછબંધ પડપારીયો કાંચળિયા વેશગોર મૂછબંધ પડપારીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ? શ્યામ રંગ સમીપે ન જાવું જે કોઈ પ્રેમ અંશ અવતરે લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! વારી જાઉં રે સુંદર શ્યામ શ્યામ રંગ સમીપે ન જાવું જે કોઈ પ્રેમ અંશ અવતરે લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! વારી જાઉં રે સુંદર શ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP