ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ? મધુસૂદન કોઠારી ભગવતીકુમાર શર્મા સિતાંશુ યશચંદ્ર મહેતા ચિનુ મોદી મધુસૂદન કોઠારી ભગવતીકુમાર શર્મા સિતાંશુ યશચંદ્ર મહેતા ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ? દરબાર પુંજાવાળા મૂકેશ જોષી હસુ યાજ્ઞિક ઈવા ડેવ દરબાર પુંજાવાળા મૂકેશ જોષી હસુ યાજ્ઞિક ઈવા ડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દાણલીલા' કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? મીરાંબાઈ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હંસાઉલી નીચેનામાંથી કયા મહાનુભાવ સાથે સંબંધિત છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ દલપતરામ અસાઈત ઠાકર નરસિંહ મહેતા પ્રેમાનંદ દલપતરામ અસાઈત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ? શામળ દાસીજીવણ અખો ભાલણ શામળ દાસીજીવણ અખો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા રાવજી પટેલની છે ? અંતરંગ આશ્લેષ ઝંઝાવત અશ્રુધર અંતરંગ આશ્લેષ ઝંઝાવત અશ્રુધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP