ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ? ચિનુ મોદી સિતાંશુ યશચંદ્ર મહેતા મધુસૂદન કોઠારી ભગવતીકુમાર શર્મા ચિનુ મોદી સિતાંશુ યશચંદ્ર મહેતા મધુસૂદન કોઠારી ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ? વસંતવિજય અતિજ્ઞાન વર્ષાની એક સુંદર સાંજ ચક્રવાકમિથુન વસંતવિજય અતિજ્ઞાન વર્ષાની એક સુંદર સાંજ ચક્રવાકમિથુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધરે અનુભવે વિશાળ નયનો, સમાધાનનાં - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી સવૈયા હરિગીત મંદાક્રાંતા પૃથ્વી સવૈયા હરિગીત મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? ડૉ. રમેશ ઓઝા નારાયણ સૂર્વે નવલરામ ત્રિવેદી રમેશ પારેખ ડૉ. રમેશ ઓઝા નારાયણ સૂર્વે નવલરામ ત્રિવેદી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? બેફામ સુંદરમ્ દ્વિરેફ ઉશનસ્ બેફામ સુંદરમ્ દ્વિરેફ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP