ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

મધુસૂદન કોઠારી
ચિનુ મોદી
ભગવતીકુમાર શર્મા
સિતાંશુ યશચંદ્ર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ?

ગઝલ સંહિતા
અખંડ ઝાલર વાગે
ખારાં ઝરણાં
ફટફટિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા
ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર
નાટ્ય સંપદા - કાન્તિ મડિયા
દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP