GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 1947 થી 1991 સુધીનો સમયગાળો ભારતમાં વેપાર ઉદ્યોગો માટે કેવા વાતાવરણનો રહ્યો છે ? અંકુશિત નિરંકુશ બહોળા પ્રમાણ સંકુચિત અંકુશિત નિરંકુશ બહોળા પ્રમાણ સંકુચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લિક્વીડેટર દ્વારા લેણદારોને તેમની તારણવાળી મિલકતોના વેચાણની સૂચના આપવાનો સમયગાળો કેટલો છે ? સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ? 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ? માંડવી અંજાર કોટેશ્વર ભુજ માંડવી અંજાર કોટેશ્વર ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? મેનેજરો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે અનુભવનો નિચોડ સંચાલકો નક્કી કરે તે મેનેજરો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે અનુભવનો નિચોડ સંચાલકો નક્કી કરે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP