GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
1947 થી 1991 સુધીનો સમયગાળો ભારતમાં વેપાર ઉદ્યોગો માટે કેવા વાતાવરણનો રહ્યો છે ?

બહોળા પ્રમાણ
અંકુશિત
નિરંકુશ
સંકુચિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.
મંગુને ધૂન આવે. એ ઊભી થઈ જતી. એમને નવી વાત મળી જતી.

આપેલ પૈકી એક પણ નહીં
અને, તો
તો, જો
માટે, પણ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સાતત્યના ખ્યાલ હેઠળ હિસાબી પદ્ધતિનું અમલીકરણ શું સૂચવે છે ?

એક જ ઉદ્યોગ હેઠળ આવેલી તમામ પેઢીઓએ સમાન હિસાબી પદ્ધતિ અપનાવવી.
તમામ વર્ષ માટે એકસરખી રીતે હિસાબી રીત અને પદ્ધતિનો અમલ
અનુકૂળતા મુજબ કોઈપણ હિસાબી રીતનું અનુસરણ
આવક અને મિલકતનું અતિમૂલ્ય ન દર્શાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
યોગ્ય રીતે જોડકા જોડો.
(P) ઉત્તરાખંડ
(Q) આંધ્રપ્રદેશ
(R) કેરાલા
(S) સિક્કીમ
(U) તિરૂવનંત પુરમ્
(V) ગંગટોક
(W) દહેરાદુન
(X) વિજયવાડા

P-W, Q-V, R-U, S-X
P-U, Q-X, R-W, S-V
P-V, Q-X, R-U, S-W
P-W, Q-X, R-U, S-V

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ?

પૂર્વ પ્રશિષ્ટ
આધુનિક
નવપ્રશિષ્ટ
પ્રશિષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
લિક્વીડેટર દ્વારા લેણદારોને તેમની તારણવાળી મિલકતોના વેચાણની સૂચના આપવાનો સમયગાળો કેટલો છે ?

સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર
સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP