ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ?

બાલાસિનોર
નવાનગર
પાલનપુર
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

તખતસિંહજી
ભાવસિંહજી- I
કૃષ્ણકુમારસિંહજી
ભાવસિંહજી- II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ?

મુનિશ્રી સંતબાલજી
રવિશંકર મહારાજ
આત્મારામ દવે
પુનિત મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP