Gujarat Police Constable Practice MCQ Part - 2
સી.આર.પી.સી. ની કલમ-195 મુજબ કોના તિરસ્કાર દ્વારા થઇ શકશે ?

રાજનૈતિક નેતા
સરકારી કામદાર
જાહેર સેવક
જાહેર નોકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન-

આપેલ પૈકી એક પણ નહીં
અંશત: સાચું છે.
ખોટું છે.
સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય પુરાવા અધિનિયમ-1872 ની કલમ-18 મુજબ એજન્ટ દ્વારા કરવામાં આવેલી સ્વીકૃતિ

તે ગ્રાહ્ય છે ભલે તે સ્પષ્ટ રીતે અથવા મુખ્ય કર્તા દ્વારા ગર્ભીત રીતે આપવામાં આવી ન હોય.
આપેલ બંને
જો તે સ્પષ્ટ હોય અથવા મુખ્યકર્તા દ્વારા તેને ગર્ભિત રીતે આપવામાં આવી હોય
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP