ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મૂળભૂત ફરજો બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મૂળભૂત ફરજો બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ -310 અનુચ્છેદ -312 અનુચ્છેદ -309 અનુચ્છેદ -311 અનુચ્છેદ -310 અનુચ્છેદ -312 અનુચ્છેદ -309 અનુચ્છેદ -311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમાન કામ માટે 'સમાન વેતન' ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક ___ મૂળ કર્તવ્ય છે. રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. મૂળ અધિકાર છે. આર્થિક અધિકાર છે. મૂળ કર્તવ્ય છે. રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. મૂળ અધિકાર છે. આર્થિક અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ખાપ પંચાયત ગ્રામ અદાલત ગ્રાહક અદાલત લોક અદાલત ખાપ પંચાયત ગ્રામ અદાલત ગ્રાહક અદાલત લોક અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તપાસ પંચ ધારા હેઠળ નિમાયેલા તપાસ પંચનો અહેવાલ કોની સમક્ષ રજૂ થાય ? સરકાર રાષ્ટ્રપતિ રાજ્યપાલ લોકસભા સરકાર રાષ્ટ્રપતિ રાજ્યપાલ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP