ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મૂળભૂત ફરજો બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મૂળભૂત ફરજો બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવે છે ? આર્ટિકલ-75 આર્ટિકલ-81 આર્ટિકલ-89 આર્ટિકલ-70 આર્ટિકલ-75 આર્ટિકલ-81 આર્ટિકલ-89 આર્ટિકલ-70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? રાષ્ટ્રપતિ રાજયપાલ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજયપાલ વિધાનસભાના અધ્યક્ષ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-363 અનુચ્છેદ-365 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-364 અનુચ્છેદ-363 અનુચ્છેદ-365 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-364 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ? વડાપ્રધાન અને મંત્રીમંડળ વડાપ્રધાન મંત્રીમંડળ લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન અને મંત્રીમંડળ વડાપ્રધાન મંત્રીમંડળ લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાજ્યપાલશ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે ? સાત વર્ષ પાંચ વર્ષ છ વર્ષ ત્રણ વર્ષ સાત વર્ષ પાંચ વર્ષ છ વર્ષ ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP