ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ?

પ્રાચીન કવિઓ
જીવન કથાઓ
ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ
પ્રાચીન વાર્તાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

ના બોલ્યામાં નવ ગુણ
દુનિયાનો છેડો ઘર
પાકા ઘડે કાંઠા ન ચડે
સબ કા માલીક એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ?

રમેશ પારેખ
સુરેશ જોષી
ધ્રુવ ભટ્ટ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.
નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

સરસ્વતી સન્માન-1997
દિલ્હી સાહિત્ય અકાદમી-1955
મૂર્તિદેવી પુરસ્કાર-1955
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP