ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ?

પ્રહલાદ પારેખ
ભાનુપ્રસાદ પંડ્યા
બ.ક.ઠાકોર
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ?

ગાંધીકથા
મારું જીવન એ મારી વાણી
આપણી વિદ્યાપીઠ
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ?

કવિ નર્મદ
ઝવેરચંદ મેઘાણી
કવિ રમેશ ગુપ્તા
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP