ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે' - કયા સર્જકની પંકિત છે ? ખલીલ ધનતેજવી જલન માતરી આદિલ મન્સુરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી જલન માતરી આદિલ મન્સુરી અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રમુખપદે રાજકોટ ખાતે ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ ક્યારે યોજાઈ ? 1921 1923 1924 1922 1921 1923 1924 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ? પ્રહલાદ પારેખ ભાનુપ્રસાદ પંડ્યા બ.ક.ઠાકોર મનુભાઈ પંચોળી પ્રહલાદ પારેખ ભાનુપ્રસાદ પંડ્યા બ.ક.ઠાકોર મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? ગંગાસતી નરસિંહ મહેતા મકરંદ દવે મીરાં ગંગાસતી નરસિંહ મહેતા મકરંદ દવે મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? ગાંધીકથા મારું જીવન એ મારી વાણી આપણી વિદ્યાપીઠ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ગાંધીકથા મારું જીવન એ મારી વાણી આપણી વિદ્યાપીઠ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ? કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ ગુપ્તા સુરેશ દલાલ કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ ગુપ્તા સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP