ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે' - કયા સર્જકની પંકિત છે ? અમૃત ઘાયલ જલન માતરી ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી અમૃત ઘાયલ જલન માતરી ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો ભવાઈ વેશ સામાજિક વેશ નથી ? કજોડા સરાણિયો શૂરો રાઠોડ જૂઠણ કજોડા સરાણિયો શૂરો રાઠોડ જૂઠણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ? આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ ગુણવંત શાહ આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? અખો દયારામ પ્રેમાનંદ દલપતરામ અખો દયારામ પ્રેમાનંદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? વડોદરા દ્વારકા સુરત અમદાવાદ વડોદરા દ્વારકા સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? નર્મદ રણજીતરામ મહેતા રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય નર્મદ રણજીતરામ મહેતા રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP