ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

જયોતીન્દ્ર દવે
નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ?

ભગવતીકુમાર શર્મા
કાંતિ ભટ્ટ
તારક મહેતા
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

ગિજુભાઈ બધેકા
પંડિત ઓમકારનાથ
જયશંકર 'સુંદરી'
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP