ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? જયોતીન્દ્ર દવે નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી જયોતીન્દ્ર દવે નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. - અલંકાર જણાવો. વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? કનૈયાલાલ મુનશી નંદશંકર ર.વ.દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નંદશંકર ર.વ.દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીચ્છા - શબ્દની સંધિ છૂટી પાડો. હરી + ઈછા હરિ + ઈચ્છા હારી + ઈચ્છા હરી + ઈચ્છા હરી + ઈછા હરિ + ઈચ્છા હારી + ઈચ્છા હરી + ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ? ભગવતીકુમાર શર્મા કાંતિ ભટ્ટ તારક મહેતા સુરેશ દલાલ ભગવતીકુમાર શર્મા કાંતિ ભટ્ટ તારક મહેતા સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ગિજુભાઈ બધેકા પંડિત ઓમકારનાથ જયશંકર 'સુંદરી' ઉમાશંકર જોષી ગિજુભાઈ બધેકા પંડિત ઓમકારનાથ જયશંકર 'સુંદરી' ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP