ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી જયોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી જયોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો : a. વંદે માતરમ્b. જન્મભૂમિc. ગુજરાતમિત્રd. જય હિન્દi. નરોત્તમ શાહii. શામળદાસ ગાંધીiii. અમૃતલાલ શેઠiv. દીનશા તાલિયારખાન a-ii, b-iii, c-iv, d-i a-iv, b-iii, c-ii, d-i a-i, b-ii, c-iii, d-iv a-i, b-iv, c-iii, d-ii a-ii, b-iii, c-iv, d-i a-iv, b-iii, c-ii, d-i a-i, b-ii, c-iii, d-iv a-i, b-iv, c-iii, d-ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ? બાલાશંકર કંથારિયા વેણીભાઈ પુરોહીત આદિલ મન્સૂરી આસિમ રાંદેરી બાલાશંકર કંથારિયા વેણીભાઈ પુરોહીત આદિલ મન્સૂરી આસિમ રાંદેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જુગતરામ દવેનો આશ્રમ ક્યા આવેલો છે ? સાપુતારા ધરમપુર વાંસદા વેડછી સાપુતારા ધરમપુર વાંસદા વેડછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP