ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

નિરંજન ત્રિવેદી
બકુલ ત્રિપાઠી
જયોતીન્દ્ર દવે
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

ભગવતીકુમાર શર્મા
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ભોળાભાઇ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

પરીક્ષા - મધુબેન ગાંધી
ભીખુ - ધૂમકેતુ
બાનો વાડો - પ્રવીણ દરજી
રાનમાં - ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP