ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? જયોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી જયોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? પ્રેમાનંદ ડૉ.નિરંજન રાજગુરૂ લલ્લુરામ વ્યાસ ધાર્મિકલાલ પંડ્યા પ્રેમાનંદ ડૉ.નિરંજન રાજગુરૂ લલ્લુરામ વ્યાસ ધાર્મિકલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ કોણ છે ? વર્ષાબેન અડાલજા સિતાંશુ યશશ્ચંદ્ર પ્રકાશ એન. શાહ કુમારપાળ દેસાઈ વર્ષાબેન અડાલજા સિતાંશુ યશશ્ચંદ્ર પ્રકાશ એન. શાહ કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ? ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બ.ક. ઠાકોર બાલાભાઈ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બ.ક. ઠાકોર બાલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1954 1953 1952 1951 1954 1953 1952 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ? સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP