GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગ, 1953 ના સભ્યો હતાં ?
I. સરદાર પટેલ
II. પંડીત હૃદયનાથ કુન્ઝરૂ
III. વી. પી. મેનન
IV. કે. એમ. પાનીકર

ફક્ત I અને II
ફક્ત II અને III
ફક્ત II અને IV
ફક્ત III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
દ્વિતીય વહીવટી સુધારા આયોગનો કયો અહેવાલ પંચાયતી રાજ વિશેની ભલામણો સાથે સંબંધિત છે ?

4થો અહેવાલ
5મો અહેવાલ
3જો અહેવાલ
6ઠ્ઠો અહેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. અઝરારા ઘરાના
II. લખનઉ ઘરાના
III. ફરુખા ઘરાના
IV. પંજાબ ઘરાના
a. પંડીત સુધીરકુમાર સક્સેના
b. મિંયા બક્ષુ ખાન
c. હાજી વિલાયત અલીખાં
d. ઝાકિર હુસેન

I-a, II-b, III-d, IV-c
I-d, II-c, III-a, IV-b
I-a, II-b, III-c, IV-d
I-d, II-c, III-b, IV-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભાલણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. તેઓ એ ગુજરાતી લેખક હતા કે જેમણે બાણભટ્ટની 'કાદમ્બરી' નું ભાષાંતર કર્યું.
II. તેઓ મીરાબાઈના સમકાલીન હતાં.
III. તેઓએ અદ્વૈત ફિલસૂફીને પ્રતિપાદિત કરી.

ફક્ત I અને II
ફક્ત II
ફક્ત II અને III
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. એન્ડ્રુઝ પુસ્તકાલય
II. સયાજી વિજય પુસ્તકાલય
III. લેંગ પુસ્તકાલય
IV. બાર્ટન પુસ્તકાલય
a. ભાવનગર
b. નવસારી
c. રાજકોટ
d. સુરત

I-a, II-b, III-c, IV-d
I-d, II-b, III-c, IV-a
I-d, II-a, III-b, IV-c
I-a, II-d, III-c, IV-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. ભાવનગરના મહારાજા તખતસિંહજીએ ભાવનગર-વઢવાણ રેલવે લાઈનને ડિસેમ્બર 1880 માં મંજૂરી આપી.
II. ખંડેરાવ ગાયકવાડે 1908 માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી.
III. સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે 1862 માં શરૂ કરી.

ફક્ત II અને III
ફક્ત I
ફક્ત II
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP