ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. ઔરંગઝેબ - ચિનુ મોદી આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી એક લાલની રાણી - હરીશ નાગ્રેચા કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર ઔરંગઝેબ - ચિનુ મોદી આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી એક લાલની રાણી - હરીશ નાગ્રેચા કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકી રચના કોની કૃતિ છે ? રઘુવીર ચૌધરી મોહમંદ માંકડ ધૂમકેતુ લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી મોહમંદ માંકડ ધૂમકેતુ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? મણીભાઈ દેસાઈ નગીનદાસ પારેખ જયંતિ દલાલ રમણલાલ શાહ મણીભાઈ દેસાઈ નગીનદાસ પારેખ જયંતિ દલાલ રમણલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ? એક પણ નહીં શિખરણી મનહર અનુષ્ટુપ એક પણ નહીં શિખરણી મનહર અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવીન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા મહાત્મા ગાંધી સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા મહાત્મા ગાંધી સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP