ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. આપેલ પૈકી કોઇ નહી મર્દાના સારંગદેવ બૈજુ આપેલ પૈકી કોઇ નહી મર્દાના સારંગદેવ બૈજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? મંદાક્રાંતા શિખરિણી ઝૂલણાં પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી ઝૂલણાં પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. પંક્તિ, નઝમ મત્લા, મકતા નઝમ, લબ્ઝ લબ્ધ, મત્લા પંક્તિ, નઝમ મત્લા, મકતા નઝમ, લબ્ઝ લબ્ધ, મત્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? પદ્યવાર્તા ગરબા છપ્પા પ્રભાતિયાં પદ્યવાર્તા ગરબા છપ્પા પ્રભાતિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરણઘેલોના રચયિતા ___ છે. ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ નરસિંહ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP