ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? ચુનીલાલ ભગત જાનકીદાસ ભગત બાલયોગી મહારાજ મુનિ મસ્તરામ ચુનીલાલ ભગત જાનકીદાસ ભગત બાલયોગી મહારાજ મુનિ મસ્તરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ? મનુભાઈ પંચોળી મૈથિલીશરણ ગુપ્ત કનૈયાલાલ મુનશી સુમિત્રાનંદન પંત મનુભાઈ પંચોળી મૈથિલીશરણ ગુપ્ત કનૈયાલાલ મુનશી સુમિત્રાનંદન પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? વાઘજી ઓઝા અરદેશર ખબરદાર મૂળશંકર મૂલાણી બાલાશંકર કંથારિયા વાઘજી ઓઝા અરદેશર ખબરદાર મૂળશંકર મૂલાણી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ? મારું સાહસ મારી જીવનકથા સત્યાગ્રહની યાત્રા મારો સંઘર્ષ મારું સાહસ મારી જીવનકથા સત્યાગ્રહની યાત્રા મારો સંઘર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ? મહાદેવ દેસાઈ રામનારાયણ વિશ્વનાથ પાઠક કાકાસાહેબ કાલેલકર તારાબહેન મોડક મહાદેવ દેસાઈ રામનારાયણ વિશ્વનાથ પાઠક કાકાસાહેબ કાલેલકર તારાબહેન મોડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP