ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ
અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે)
મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત
ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ?

મનુભાઈ પંચોળી
મૈથિલીશરણ ગુપ્ત
કનૈયાલાલ મુનશી
સુમિત્રાનંદન પંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

વાઘજી ઓઝા
અરદેશર ખબરદાર
મૂળશંકર મૂલાણી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ?

મારું સાહસ
મારી જીવનકથા
સત્યાગ્રહની યાત્રા
મારો સંઘર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ?

મહાદેવ દેસાઈ
રામનારાયણ વિશ્વનાથ પાઠક
કાકાસાહેબ કાલેલકર
તારાબહેન મોડક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP