ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ?

સુદામા ચરિત્ર
ચંદ્રાહાસાખ્યાન
મદાલસાખ્યાન
કુંવરબાઈનું મામેરું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

દયારામ - ગરબી
અખો - આખ્યાન
ગિજુભાઈ - બાળસાહિત્ય
ન્હાનાલાલ - ડોલનશૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ?

ઈન્દુલાલ યાજ્ઞિક
મહાદેવ દેસાઈ
કાકાસાહેબ કાલેલકર
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP