ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

રેખાખંડ
રોહીદાસ ચરિત્ર
નંદબત્રીસી
વાર્તા ચંદ્રાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?

ભોગીલાલ ગાંધી
ચુનીલાલ શાહ
શાંતિલાલ શાહ
સચ્ચિદાનંદ વાત્સાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી
ઉમાશંકર જેઠાલાલ જોશી
ઉમાશંકર આત્મારામ જોશી
ઉમાશંકર નર્મદાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP