જાહેર વહીવટ (Public Administration) ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? ડૉ. રાજેન્દ્રપ્રસાદ પં. જવાહરલાલ નહેરૂ એસ. બંગરપ્પા સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ પં. જવાહરલાલ નહેરૂ એસ. બંગરપ્પા સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી કયું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ? રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા વિનિવેશ ખાતું ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ કેન્દ્રીય સીધા કર બોર્ડ રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા વિનિવેશ ખાતું ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ કેન્દ્રીય સીધા કર બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ? 2005 1991 2000 1999 2005 1991 2000 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ? ક.મા.મુનશી લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ બી. આર. આંબેડકર ક.મા.મુનશી લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ‘તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ? આગીરિર્સ ફેડરિક ટેલરે પ્રો. ઉર્વિક પીટર ડ્રકરે આગીરિર્સ ફેડરિક ટેલરે પ્રો. ઉર્વિક પીટર ડ્રકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકારનો કાયદો કયારથી અમલી બન્યો ? તા. 12-10-2005 તા. 14-11-2005 તા. 10-12-2005 તા. 5-12-2005 તા. 12-10-2005 તા. 14-11-2005 તા. 10-12-2005 તા. 5-12-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP