જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલા ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

પં.જવાહરલાલ નેહરુ
એસ. બંગરપ્પા
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ?

નિર્મલ ગ્રામ
ઈ-ગ્રામ
સ્વાગત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાતમાં કઇ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહિવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ?

આંબેડકર યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી
લો યુનિવર્સિટી
દક્ષિણ ગુજરાત યુનિવિર્સટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP