જાહેર વહીવટ (Public Administration) ભારતમાં 1954માં સ્થપાયેલા ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન એસ. બંગરપ્પા પં.જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન એસ. બંગરપ્પા પં.જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર્મચારી વ્યવસ્થામાં આવતા કાર્યો જેવી કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ? માહિતી સંચાર અંકુશ દોરવણી માહિતી પ્રેષણ માહિતી સંચાર અંકુશ દોરવણી માહિતી પ્રેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ? સંસ્થાના માળખાને ધંધાના પ્રકારોને ઔદ્યોગિક સંબંધોને મજૂરીની નીતિને સંસ્થાના માળખાને ધંધાના પ્રકારોને ઔદ્યોગિક સંબંધોને મજૂરીની નીતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકાર ધારા હેઠળ કોઈ જો વ્યક્તિના જીવન અને સ્વતંત્રતા સંબંધી માહિતી માંગવામાં આવે તો તે કેટલા સમયમાં પૂરી પાડવાનું ફરજિયાત છે ? 48 કલાક 30 દિવસ 10 દિવસ 5 દિવસ 48 કલાક 30 દિવસ 10 દિવસ 5 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતીની આપ-લે ___ એકમાર્ગી પ્રક્રિયા છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં સમકક્ષ પ્રક્રિયા છે દ્વિમાર્ગી પ્રક્રિયા છે એકમાર્ગી પ્રક્રિયા છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં સમકક્ષ પ્રક્રિયા છે દ્વિમાર્ગી પ્રક્રિયા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ? મુખ્ય પ્રધાન પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય સચિવ મુખ્ય પ્રધાન પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP