ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ?

પન્ના નાયક
કૃષ્ણલાલ શ્રીધરાણી
કુમારપાળ દેસાઈ
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

સિતાંશુ યશચંદ્ર મહેતા
ભગવતીકુમાર શર્મા
મધુસૂદન કોઠારી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ?

નરસિંહ મહેતા
ઉમાશંકર જોશી
પ્રેમાનંદ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP