ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ?

મોહમ્મદ માંકડ
પન્ના નાયક
કૃષ્ણલાલ શ્રીધરાણી
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો.

દુર્ગારામ મહેતા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
નરસિંહરાવ દિવેટીયા
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP