ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ? મોહમ્મદ માંકડ પન્ના નાયક કૃષ્ણલાલ શ્રીધરાણી કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ પન્ના નાયક કૃષ્ણલાલ શ્રીધરાણી કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. માંડલી વાસદ વીરપુ૨ વઢવાણ માંડલી વાસદ વીરપુ૨ વઢવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આગગાડી' ના રચયિતા કોણ છે ? ધ્રુવ ભટ્ટ મનુભાઈ પંચોળી જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા ધ્રુવ ભટ્ટ મનુભાઈ પંચોળી જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો. દુર્ગારામ મહેતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ કયાં થયો હતો ? ધોળકા ભોયણી ઈડર વડાલી ધોળકા ભોયણી ઈડર વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આગિયા’ હાઈકુ સંગ્રહના સર્જક કોણ છે ? ધીરુ પરીખ કરસનદાસ માણેક દલપત પઢિયાર દુલેરાય કારાણી ધીરુ પરીખ કરસનદાસ માણેક દલપત પઢિયાર દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP