ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ?

પન્ના નાયક
કુમારપાળ દેસાઈ
કૃષ્ણલાલ શ્રીધરાણી
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ?

રમેશ પારેખ
મકરંદ દવે
રાજેન્દ્ર શાહ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

સુરેશ દલાલ
જયંત ખત્રી
ચંદ્રકાન્ત ટોપીવાળા
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ?

દીના પાઠક
ઉપેન્દ્ર ત્રિવેદી
જયશંકર સુંદરી
બાપુલાલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP