ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો.

નવલરામ પંડ્યા
નર્મદ
નંદશંકર મહેતા
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ભોળાભાઇ પટેલ
ભગવતીકુમાર શર્મા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP