ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી કયો કાવ્યપ્રકાર જાપાનીઝ કાવ્યપ્રકાર છે ? ભડલીગીત મુક્તક સોનેટ હાઈકુ ભડલીગીત મુક્તક સોનેટ હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ? ગીજુભાઈ બધેકા રમેશ પારેખ નગીનદાસ પારેખ ત્રિભુવનદાસ લુહાર ગીજુભાઈ બધેકા રમેશ પારેખ નગીનદાસ પારેખ ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? નરસિંહ મહેતા ઝીણાભાઈ દેસાઈ બાલમુકુંદ દવે ઉમાશંકર જોષી નરસિંહ મહેતા ઝીણાભાઈ દેસાઈ બાલમુકુંદ દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ? પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શુક્લ ચંદ્રવદન મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શુક્લ ચંદ્રવદન મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો. શિનોઈ ડભોઈ વઢવાણ સુરત શિનોઈ ડભોઈ વઢવાણ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ? આપેલ માંથી કોઈ નહી આપેલ બંને આધુનિક કવિતાના જ્યોતિર્ધર સેહની આપેલ માંથી કોઈ નહી આપેલ બંને આધુનિક કવિતાના જ્યોતિર્ધર સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP