ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ?

મધુસૂદન પારેખ
ચં. ચી. મહેતા
કિસનસિંહ ચાવડા
શાંતિલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ?

આપણી વિદ્યાપીઠ
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
મારું જીવન એ મારી વાણી
ગાંધીકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ?

મણિશંકર રત્નજી ભટ્ટ
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
રામનારાયણ વિશ્વનાથ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP