ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? મધુસૂદન પારેખ ચં. ચી. મહેતા કિસનસિંહ ચાવડા શાંતિલાલ શાહ મધુસૂદન પારેખ ચં. ચી. મહેતા કિસનસિંહ ચાવડા શાંતિલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? આપણી વિદ્યાપીઠ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા આપણી વિદ્યાપીઠ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ મારું જીવન એ મારી વાણી ગાંધીકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ? મણિશંકર રત્નજી ભટ્ટ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ રામનારાયણ વિશ્વનાથ પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ રામનારાયણ વિશ્વનાથ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? કર્ણલોક વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે અકૂપાર કર્ણલોક વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે અકૂપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર મધ્યકાલીન યુગના કવિ કોણ છે ? શામળ ભાલણ દયારામ પ્રીતમ શામળ ભાલણ દયારામ પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ કાંઠે તરસ' ના લેખક કોણ છે ? મહેશ યાજ્ઞિક હસુ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ.શરદ ઠાકર મહેશ યાજ્ઞિક હસુ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ.શરદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP