ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? ચં. ચી. મહેતા કિસનસિંહ ચાવડા મધુસૂદન પારેખ શાંતિલાલ શાહ ચં. ચી. મહેતા કિસનસિંહ ચાવડા મધુસૂદન પારેખ શાંતિલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ સંદર્ભે બયલાટનો અર્થ શું થાય ? ભાવપ્રધાન શેરી નાટક ભવૈયા ઘૂઘરા રમવા ભાવપ્રધાન શેરી નાટક ભવૈયા ઘૂઘરા રમવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાત સરકાર કવિ નર્મદ એલેકઝાન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાત સરકાર કવિ નર્મદ એલેકઝાન્ડર ફાર્બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળ કહે બીજા બાપડા, પ્હાણ સરીખા પારખ્યા. - આ પંક્તિનો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ? નવલકથા પ્રવાસગ્રંથ નિબંધ જીવનચરિત્ર નવલકથા પ્રવાસગ્રંથ નિબંધ જીવનચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ? પુરુરાજ જોષી જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી કનૈયાલાલ મુનશી પુરુરાજ જોષી જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP