સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપનીના ઓડિટનો મુખ્ય હેતુ છે ___

છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી.
ધંધાના હિસાબો નફા-નુકસાન ખાતું અને પાકું-સરવૈયું બરાબર લખાયા છે અને તે ધંધાનો સાચો નફો, ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે તેની ખાતરી કરવી.
હિસાબી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી.
શેર-ધારકો અને સંચાલકો વચ્ચેના મતભેદો રોકવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ?

સરદાર વલ્લભભાઈ પટેલ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નાના વેપારીએ પોતાની જરૂરિયાત મુજબ હિસાબો રાખ્યા હોય, તેને ___ કહેવાય. આવી નોંધો અન્ય જરૂરી માહિતીની મદદથી દ્વિનોંધી નામાપદ્ધતિ મુજબના હિસાબો તૈયાર કરી ___

દ્વિનોંધી નામા પદ્ધતિ, શકાય
એકનોંધી હિસાબી પદ્ધતિ, શકાય
દ્વિનોંધી નામા પદ્ધતિ, ન શકાય
એકનોંધી હિસાબી પદ્ધતિ, ન શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતના શહેરોના વિકાસ માટે જૂન 2015માં લોન્ચ કરેલી 'અમૃત' યોજના એટલે ___

અટલ મિશન ફોર રીજુવેન્શન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન
અટલ મિશન ફોર રીજુવેન્શન એન્ડ અર્બન ટ્રાન્સપોર્ટ
અર્બન મિશન ફોર રિહેબિલીટેશન એન્ડ અર્બન ટ્રાન્સપોર્ટ
અર્બન મિશન ફોર રીજુવેન્શન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP