ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અંધકાસુરનો વધ કરતા ભગવાન શિવની મૂર્તિ કયાં આવેલી છે ?

અડાલજની વાવ (ગાંધીનગર)
હાટકેશ્વર મંદિર (વડનગર)
સારણેશ્વર મંદિર (પોળો)
રાણકીવાવ (પાટણ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સરોવર/ તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે ?

રણમલ - જામનગર
હમીરસર - અંજાર
સુરસાગર - વડોદરા
શર્મિષ્ઠા - વડનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે ?

નળ સરોવર
થોળ પક્ષી અભયારણ્ય
ઇન્દ્રોડા પાર્ક
ખીજડીયા પક્ષી અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP