ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અંધકાસુરનો વધ કરતા ભગવાન શિવની મૂર્તિ કયાં આવેલી છે ?

અડાલજની વાવ (ગાંધીનગર)
હાટકેશ્વર મંદિર (વડનગર)
રાણકીવાવ (પાટણ)
સારણેશ્વર મંદિર (પોળો)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો 'ગોળ - ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે ?

ડાંગ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં
પંચમહાલ જિલ્લામાં
વલસાડ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
એલિસબ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે ?

આમાંના કોઈ જ નહીં
અંગ્રેજ અધિકારીનાં પત્ની
એલિસ ઇન વન્ડરલેન્ડ
અંગ્રેજ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સોમનાથ મંદિર ટ્રસ્ટના વર્તમાન ટ્રસ્ટીઓમાં કોનો સમાવેશ થતો નથી ?

વિજય રૂપાણી
અમિત શાહ
જે.ડી.પરમાર
લાલકૃષ્ણ અડવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP