ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શક તરીકે કોણ જાણીતું છે ? મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ? વર્ષા અડાલજા દિલીપ રાણપુરા રતિલાલ બોરીસાગર મહેન્દ્ર મેઘાણી વર્ષા અડાલજા દિલીપ રાણપુરા રતિલાલ બોરીસાગર મહેન્દ્ર મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જળકમળ છાંડી જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે ? બલરામને નાગને નંદગોપને કૃષ્ણને બલરામને નાગને નંદગોપને કૃષ્ણને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? સમન્વય યુગ સુધારક યુગ ભક્તિયુગ પ્રાગ-નરસિંહ યુગ સમન્વય યુગ સુધારક યુગ ભક્તિયુગ પ્રાગ-નરસિંહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયક મણિરાજ બારોટનું અભિનેતા તરીકે પ્રથમ ચલચિત્ર કયું છે ? લીલૂડી ધરતી મનોરમા ઢોલો મારા મલકનો ગુણસુંદરીનો ઘરસંસાર લીલૂડી ધરતી મનોરમા ઢોલો મારા મલકનો ગુણસુંદરીનો ઘરસંસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી અમૃત ઘાયલ મુરલી ઠાકુર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP