ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શક તરીકે કોણ જાણીતું છે ?

મનુભાઈ સોમાભાઈ પંચોળી
મનુભાઈ ભગવાનદાસ પંચોળી
મનુભાઈ લખારામ પંચોળી
મનુભાઈ રાજારામ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ?

મણિલાલ દ્વિવેદી
મણિશંકર રત્નજી ભટ્ટ
રમણલાલ વ. દેસાઈ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ?

સુરેશ મહેતાને
નંદુલાલ મહેતાને
શૈલેષ મહેતાને
ગૌરાંગ મહેતાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો.

નર્મદ
દલપતરામ
નવલરામ પંડ્યા
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP