ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શક તરીકે કોણ જાણીતું છે ? મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ? દલપતરામ અખો દયારામ દયાનંદ સરસ્વતી દલપતરામ અખો દયારામ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ? નરહરિ પરીખ રમણલાલ દેસાઇ ઝીણાભાઈ દેસાઈ કિશોરલાલ મશરૂવાળા નરહરિ પરીખ રમણલાલ દેસાઇ ઝીણાભાઈ દેસાઈ કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? દલપતરામ ઉમાશંકર જોષી ન્હાનાલાલ નર્મદ દલપતરામ ઉમાશંકર જોષી ન્હાનાલાલ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ? પ્રેમજી પટેલ પ્રવીણ દરજી વજુ કોટક રસિકલાલ પરીખ પ્રેમજી પટેલ પ્રવીણ દરજી વજુ કોટક રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો. એન્ટવ ચેખોવ ગીરીશ કર્નાડ કે. શિવરામ કર્નાથ કવિ પુટપ્પા એન્ટવ ચેખોવ ગીરીશ કર્નાડ કે. શિવરામ કર્નાથ કવિ પુટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP