ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શક તરીકે કોણ જાણીતું છે ?

મનુભાઈ રાજારામ પંચોળી
મનુભાઈ સોમાભાઈ પંચોળી
મનુભાઈ ભગવાનદાસ પંચોળી
મનુભાઈ લખારામ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ?

વર્ષા અડાલજા
દિલીપ રાણપુરા
રતિલાલ બોરીસાગર
મહેન્દ્ર મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ?

સમન્વય યુગ
સુધારક યુગ
ભક્તિયુગ
પ્રાગ-નરસિંહ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકગાયક મણિરાજ બારોટનું અભિનેતા તરીકે પ્રથમ ચલચિત્ર કયું છે ?

લીલૂડી ધરતી
મનોરમા
ઢોલો મારા મલકનો
ગુણસુંદરીનો ઘરસંસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

મુરલી ઠાકુર
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
બરકત અલી વિરાણી
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP