સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ?

વી.કે. ક્રિષ્ના
કૈલાસનાથ કાત્જુ
બી‌.એમ. કૌલ
સ્વરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
સરોજિની નાયડુ
આચાર્ય જે.બી કૃપલાણી
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો.

મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા.
મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું
મહારાજે તરત ભાણું તૈયાર કરવું.
મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગંગા નદી પર કયો જળમાર્ગ આવેલો છે ?

નેશનલ વોટર વે નંબર ૨
નેશનલ વોટર વે નંબર ૪
નેશનલ વોટર વે નંબર ૩
નેશનલ વોટર વે નંબર ૧

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આધુનિક કવિ કોણ છે?

મનસુખલાલ ઝવેરી
બાલમુકુંદ દવે
પુજાલાલ
સીતાંશું યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ?

અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 360
અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP