સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ?

બી‌.એમ. કૌલ
વી.કે. ક્રિષ્ના
સ્વરણસિંહ
કૈલાસનાથ કાત્જુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'હુડીલા' શું છે ?

બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન
બનાસકાંઠાનું લોકનુત્ય
પઢાર લોકોનું નૃત્યગીત
મેર લોકોનું નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ?

મરઈત મૂર્તિકલા
મથુરા મૂર્તિકલા
મૌર્ય મૂર્તિકલા
ગાંધાર મૂર્તિકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___

જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે.
જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે.
ફરજીયાત છે.
મરજિયાત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ?

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
લોકસભાના સ્પીકર
વડાપ્રધાન
રાજયસભાના ડેપ્યુટી સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP