GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) એક તોલો સોનું એટલે કેટલા ગ્રામ સોનુ ? 9.12 ગ્રામ 6.14 ગ્રામ 11.664 ગ્રામ 10 ગ્રામ 9.12 ગ્રામ 6.14 ગ્રામ 11.664 ગ્રામ 10 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) બેન્કિંગ ક્ષેત્રના સંદર્ભમાં RTGS એટલે... Real Time Gross System Right Time Gross settlement Real Time Group Settlement Real Time Gross Settlement Real Time Gross System Right Time Gross settlement Real Time Group Settlement Real Time Gross Settlement ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કરવેરાની કલમ 80D હેઠળ મેડીકલ વીમા પ્રીમિયમની ચૂકવણી નીચેનામાંથી કયા સાધન દ્વારા કરવી જરૂરી છે ? રોકડ દ્વારા આપેલ બન્ને રોકડ સિવાયના અવેજ દ્વારા આપેલ પૈકી એક પણ નહીં રોકડ દ્વારા આપેલ બન્ને રોકડ સિવાયના અવેજ દ્વારા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ‘‘બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકો તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ કરે છે.’ આ વિધાન. અંશતઃ ખોટું છે. અંશતઃ સાચું છે. સંપૂર્ણ ખોટું છે. સંપૂર્ણ સાચું છે. અંશતઃ ખોટું છે. અંશતઃ સાચું છે. સંપૂર્ણ ખોટું છે. સંપૂર્ણ સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ નીચેનામાંથી ક્યું સાચું નથી ? રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નવા કરાર (Novation) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? આપેલ પૈકી એક પણ નહીં વર્તમાન કરાર રદ થાય છે. જુના કરારની એક કે તેથી વધુ શરતોમાં ફેરફાર જુના કરારને રદ કરી નવો કરાર અમલી બને છે. આપેલ પૈકી એક પણ નહીં વર્તમાન કરાર રદ થાય છે. જુના કરારની એક કે તેથી વધુ શરતોમાં ફેરફાર જુના કરારને રદ કરી નવો કરાર અમલી બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP