GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ નીચેનામાંથી ક્યું સાચું નથી ?

રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે.
સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે.
બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે.
રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘‘બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકો તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ કરે છે.’ આ વિધાન.

સંપૂર્ણ ખોટું છે.
સંપૂર્ણ સાચું છે.
અંશતઃ સાચું છે.
અંશતઃ ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘વિકાસની એક દિશા' આ કૃતિ કોની ?

નરેન્દ્ર મોદી
ગાંધીજી
શ્યામાપ્રસાદ મુખર્જી
પંડિત દીનદયાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP