ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ચલાવેલા વિચારપત્રો સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

યંગ ઈન્ડિયા
ઇન્ડિયન ઓપિનિયન
હરિજન અને હરિબંધુ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા
નગીનદાસ પારેખ - રમણિયતા
નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ
ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે.

વિશ્વનાથ ભટ્ટ
હરિહર ભટ્ટ
બંસીધર શુકલ
નગીન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું સાચું છે ?

ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર
વિશ્વશાંતિ - ન્હાનાલાલ
ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ
રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP