ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા
સુહાસી - ચંદ્રવદન બૂચ
જયભીખુ - બાલાભાઈ દેસાઇ
‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ?

સયાજીરાવ ગાયકવાડ
સ્વામી આનંદ
મહીપતરામ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP