ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ?

ખંડકાવ્ય
ગરબી
મહાકાવ્ય
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ?

ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP