ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ?

હરીન્દ્ર દવેની
સ્નેહરશ્મિની
પ્રિયકાન્ત મણિયારની
સુન્દરમ્ ની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ?

જયોતીન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી
જયંત કોઠારી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP