ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ?

નગીનદાસ મારફતિયા
કરસનદાસ મૂળજી
નર્મદ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે.

પિગ્મેલિઅન
ઇલેક્ટ્રા
એન્ટોની અને કિલઓપેટ્રા
ધ ચેર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP